બોલિવૂડની આ હસીનાઓ છે તેના પતિ કરતા ક્યાય મોટી, એક તો છે તેના પતિ કરતા 10 વર્ષ મોટી…

‘ના ઉર્મ કી સીમા હો,ના જન્મ કા હો બંધન’ ગાવાની આ લાઇન અમુક લોકો પર બરાબર બંધબેસે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે,ત્યારે તેને જાતિ,નાનો કે મોટુ કઈ દેખાતું નથી અથવા સામેની વ્યક્તિની ઉંમરથી તેને કોઈ ફરક પડતો નથી. આજની આ પોસ્ટમાં અમે તમને...

કોરોના સામે ફેફસા મજબૂત કરવાનો 100 % આર્યુવેદિક ઉપચાર..

1.ફેફસાં સાફ કરવા માટે સ્ટીમ સેલ થેરાપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. 2. ગ્રીન ટી બળતરા અને ખંજવાળને દૂર કરીને ફેફસાં નાજુક પેશીઓનું રક્ષણ કરવામાં કામ કરે છે. 3. ચેરી બ્રોકલી કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી ફેફસા કુદરતી રીતે સાફ થઈ જાય છે....

ભગવાન હનુમાનજી આ રાશી-જાતકો ને આશીર્વાદ આપશે, અને જીવન માં કોઈ પણ સંકટ માંથી મુક્તિ અપાવશે.

આજે તમારા અધૂરા કાર્યો પૂરા થશે. વ્યવહારીક સમસ્યા પૂરી થશે. સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે જે કામ કરો છો તેમાં તમને ફાયદો મળશે. તમને કોઈ મોટા પ્રોફેસરનો સહયોગ મળશે. ધંધાકીય મુસાફરીથી તમને મોટો ફાયદો થશે....

આ કારણે ભારતીય ક્રિકેટર હરભજન સિંહની પત્ની અભિનેત્રી ગીતા બસરાએ ફિલ્મી દુનીયા ને કિધુ અલવિદા !!

બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટર હરભજન સિંહે થોડા સમય પહેલા જ તેમના બીજા બાળકના આગમનની ખુશી તેમના ચાહકો સાથે શેર કરી હતી. આ સમાચાર આવતાની સાથે જ આ બંનેના ચાહકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. ગીતા બસરા લગ્ન પહેલા એક્ટિંગની દુનિયામાં ખૂબ...

રોજ છાશ પીવાથી થાય છે અઢળક ફાયદાઓ, તે જાણીને તમે દંગ રહી જશો…

ગુજરાતીઓની છાશ વિના ન ચાલે ગરમીમાં તો છાશ અમૃત સમાન છે શું તમને ખબર છે જાતને આયુર્વેદમાં સાત્વિક ફૂડ માં દર્શાવાયું છે છાશ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે.. છાશ રોજ પીવાથી એસિડિટી મૂળમાંથી દૂર થઈ જાય છે. છાશ રોગપ્રતિકારક શક્તિને વધારે છે શરીરને...

ઘણા વર્ષ પછી ભગવાન વિષ્ણુજીની કૃપા આ રાશિ-જાતકો પર વરસવાની છે, મળી શકે છે દરેક કામ મા મોટી સફળતા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશી છે જેના પર ભગવાન વિષ્ણુજી ની કૃપા વરસતી હોય  છે. આ રાશિના વ્યક્તિ ના જીવન માં ખુબજ મોટો બદલાવ જોવા મળશે અને તેના બધાજ સપનાઓ પૂર્ણ થશે. તો ચાલો જાણી લઈએ એ રાશિના જાતકો વિશે, જેની કિસ્મત બદલાઈ જવાની છે....

ઘરમા આ દિશામાં મની પ્લાન્ટ રાખશો તો, થશે પૈસાની આવકમાં વધારો

ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે અને આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત થતી નથી. આ જ કારણ છે કે લોકો જરૂર તેમના ઘરે મની પ્લાન્ટ લગાવતા હોય છે. મની પ્લાન્ટ લગાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જો...

તમે જે બોલીવુડ સ્ટાર્સને નામથી બોલાવો છો તે તેમના અસલી નામ નથી…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ચમકતી દુનિયા જોઈને દરેક માણસ પ્રભાવિત થાય છે.ફિલ્મ જગતમાં નામ ખૂબ મહત્વનું છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું નામ અને ખ્યાતિ તેના પોતાના નામ પર છે.ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમને કોઈ પ્રેમ કરે છે અને લોકો તેમના મનપસંદ સ્ટાર્સને તેમના નામથી બોલાવે છે પણ તમે કદાચ નહીં...

તમારુ ઓક્સિજન લેવલ વધારવાનો 100 % આયુર્વેદિક ઉપચાર

રૂમાલ અથવા કપડાની એક નાની પોટલી બનાવી. એમાં એક ચમચી અજમો વાટવો કપૂરની નાની ગોટી અને ૨ નંગ લવિંગ મુકવા. આ પોટલીને દર ૩૦ થી ૬૦ મિનિટ સુધી થોડીવાર ઉંચા શ્વાસ લઇ સુંઘવી.. નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ...

આ દેશી ઉપચાર અજમાવો અને કોરોના ભગાડો!

1. રૂમાલ / કપડાંની એક નાની પોટલી બનાવવી. 2. એમાં 1 ચમચી અજમો, 2 કપૂરની નાની ગોટી અને 2 નંગ લવિંગ મુકવા. 3. આ પોટલી ને દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊંડા શ્વાસ લઈ સૂંઘવી. તમે જાતે ઘરે ઓક્સિમિટરમાં જોઈ શકશો કે આ...