40 કરોડના બંગલામાં રહે છે આ સુપરસ્ટાર,જીવે છે લક્ઝરી લાઈફ..

દક્ષિણનો સુપરસ્ટાર નાગાર્જુન 60 વર્ષનો છે. 29 ઓગસ્ટ, 1959 ના રોજ મદ્રાસમાં (હાલના ચેન્નાઈમાં) જન્મેલા, નાગાર્જુન ફિલ્મોમાં એકશનની સાથે સાથે કમાણીની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. નાગાર્જુન પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, બીએમડબ્લ્યુ, રેંજ રોવર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓ ઉપરાંત હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં આશરે 40 કરોડની કિંમતનો...

પોતાના પતિના લગ્નમાં આટલા વર્ષની હતી આ અભનેત્રીઓ, એમાંથી એક તો માત્ર 1 વર્ષની હતી

ગઝલ સમ્રાટ જગજીત સિંહના પ્રખ્યાત ગીતની આ લાઇન ગુમ થઈ ગઈ છે, જેમાં તે ‘ના ઉમ્ર કી સીમા હો,ના જન્મો કે હો બંધન ‘ હતું, આ લાઇનોને બોલીવુડ સ્ટાર્સે સાચું તરીકે સ્વીકાર્યું હતું. આજકાલ, અભિનેત્રીઓ તેમની ઉમરથી નાના છોકરાઓને  પસંદ કરે છે, જ્યારે પહેલા અભિનેતાઓ જ્યારે...

લીલી બદામ ના સેવન થી થાય છે અનેક ફાયદા, તો આવો જાણીએ લીલી બદામ ના ફાયદા

સુકા બદામ ના ફાયદા તો તમે લોકો એ વાંચ્યા હશે. પરંતુ શું તમને ખબર છે કે સુકા બદામ ની જેમ જ લીલી બદામ ને પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે અને લીલી બળમાં સુકી બદામ ની સરખામણી માં બહુ જ હેલ્થી માનવામાં આવે છે....

આ ફળના બીજ, જે શરીર માટે છે અત્યંત લાભદાયી, મહિલા માટે તો ખાસ, જાણો કઇ રીતે ઉપયોગ કરવો ??

મિત્રો, ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હશે કે જેણે સીતાફળ ના ખાધુ હોય અથવા તો સીતાફળ તેને પસંદ ના હોય. સ્વાદ પ્રમાણે જોવા જઈએ તો સીતાફળ બધા જ ફળો માં અગ્રેસર ક્રમ ધરાવે છે. આ સીતાફળ ના સેવન થી તમને સ્વાસ્થ્ય ને લગતાં અનેક પ્રકાર...

શુ તમે જાણો છો ? ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ હોય છે ચોક્કસ રીત…

દોડધામ વાળા જીવના કારણે લોકો દિવસ દરમિયાન પોષક તત્વોથી ભરપૂર ભોજન કરી શકતા નથી. તેના કારણે તેમને સુસ્તી, થાક, રોગ વિકાર, અસમય વૃદ્ધાવસ્થા સહન કરવી પડે છે. આવી સ્થિતી હોય તેમણે પોતાની ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ.  જો શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ અને...

પલાળેલા ચણા કાજુ-બદામ કરતા પણ છે અતિ-ગુણકારી, જાણો ચમત્કારિક ફાયદાઓ તમે પણ થઈ જશો ચકિત…

ફણગાવેલા ચણા બદામ કરતાં પણ વધુ ગણ કરે છે. ચણા ને આરોગ્ય માટે અત્યંત પોષક માનવામાં આવે છે. કાળા ચણા માં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ, અને આયર્ન રહેલું છે. ફણગાવેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે, અને તે પાચન શક્તિ સુધાંરે છે. ફ્ણગાવેલા ચણા ખાવાથી...

ઝાડ પર કેમ રંગવામાં આવે છે સફેદ અને લાલ રંગના પટ્ટા? જાણો તેની પાછળના આ છે અનેક વૈજ્ઞાનિક કારણો…

ક્યાંક આવતા-જતા સમયે ખાસ કરીને તમે જોયું હશે કે રસ્તાના કિનારે ઝાડની ઉપર સફેદ કે લાલ રંગના કલરથી રંગવામાં આવે છે. પરંતું શું તમે ક્યારે આ અંગે વિચાર્યું છે કે એવું કેમ કરવામાં આવે છે? ખરેખર તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે જેના અંગે કદાચ...

તમારુ A.C રાખો આટલા ડીગ્રી પર, તમારું લાઇટબીલ આવશે ખુબ જ ઓછું…

મિત્રો, શું તમે એમ વિચારો છો કે વીજળીનું બીલ વધારે આવી રહ્યું છે, અને ગરમી પણ સહન નથી થતી,  તો શું કરવું ? એવો કોઈ ઉપાય કરીએ કે, જેથી કરીને ગરમી પણ ઓછી લાગે અને બીલ પણ ઓછું આવે. શું આવું સંભવ છે ? જી...

મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી તમારા દરેક કષ્ટને કરશે દુર…

મિત્રો આમ આપણે જોઈએ તો ભગવાનની પૂજા કે આરાધના કોઈ પણ સમયે અને કોઈ પણ દિવસે કરી શકાય. તેના માટે દરેક દિવસ અને સમયને શુભ માનવામાં આવે છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં દરેક દેવતા માટે અલગ અલગ દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તે અનુસાર...

શું તમે જાણો છો ? વરસાદનું પાણી પીવું હિતાવહ છે ? તો જાણી લો તે નુકશાનકારક છે કે નહિ?

ઉનાળો વિદાય થઈ ગયો છે અને હવે ચોમાસું પણ પ્રસરી ગયું છે. તો હાલ લગભગ ખેડૂતો સહિત દરેક લોકો આનંદ અનુભવતા હશે. કેમ કે વરસાદ થવાથી દરેક વસ્તુમાં રાહત અનુભવાય છે. તો નદીઓ અને તળાવોમાં પણ નવા નિર આવશે. પરંતુ ઘણા લોકો વરસાદના પાણીને સ્ટોરેજ...